30 July 2019

જવાહર નવોદય પરીક્ષા-2020 વિશેષ માહિતી ધોરણ-૫ માટે 

  • ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -15/09/2019 
  • પરીક્ષા ની તારીખ -11/01/2020

માર્ગદર્શિકા ગુજરાતી ભાષામાં click here
 
આચાર્ય શ્રી એ આપવાનુ ફોર્મ 

જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક જવાહર નવોદય પરીક્ષા આપી શકે છે....
  • પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે..
ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લીન્ક 

https://navodaya.gov.com

 જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019  

➤ડોક્યુમેન્ટ:         

    નોંધ:-10 થી 100 kb સુધીના
  1.  નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
  2.  વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
  3.  વિદ્યાર્થી સહી
  4.  વાલીની  સહી
                            આધારકાર્ડ(ફક્ત આધારકાર્ડ નંબર જ જરૂરી છે.)
 આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે . બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.

ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લીન્ક


Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra