9 June 2020

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના



માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, રીક્ષાચાલકો, ફેરિયાઓ, તેમજ નાના ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતિમાં પુનઃ બેઠા કરવા માટે અરજી ફોર્મ અને તેને લગતી સંપૂર્ણ માહિતી જાહેર કરી છે.
  1. નાના માણસો માટે મોટી યોજના.
  2. રાજ્યના ૧૦ લાખ ધંધાર્થીઓને ફાયદો.
  3. તા.૨૧ મે થી તા. ૩૧ ઓગસ્ટ સુધી અરજી 
  4.  માત્ર અરજી કરશો એટલે મળશે સહાય.
  5. અરજી ફોર્મની કે અન્ય કોઈ ફી આપવાની નહીં.
  6. રાજ્યમાં ૯૦૦૦થી વધુ સ્થાનો ઉપરથી અરજી ફોર્મ મેળવી શકો છો.
અરજી ફોર્મ,જાહેરાત,ફોર્મની માહિતી, સહાયની વિગતો અને તમામ માહિતી જોવા માટે નીચે ક્લિક કરો.
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra