માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, રીક્ષાચાલકો, ફેરિયાઓ, તેમજ નાના ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતિમાં પુનઃ બેઠા કરવા માટે અરજી ફોર્મ અને તેને લગતી સંપૂર્ણ માહિતી જાહેર કરી છે.
- નાના માણસો માટે મોટી યોજના.
- રાજ્યના ૧૦ લાખ ધંધાર્થીઓને ફાયદો.
- તા.૨૧ મે થી તા. ૩૧ ઓગસ્ટ સુધી અરજી
- માત્ર અરજી કરશો એટલે મળશે સહાય.
- અરજી ફોર્મની કે અન્ય કોઈ ફી આપવાની નહીં.
- રાજ્યમાં ૯૦૦૦થી વધુ સ્થાનો ઉપરથી અરજી ફોર્મ મેળવી શકો છો.